રથયાત્રા નું મહાપર્વ આગામી દિવસોમાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઐતિહાસિક જમાલપુર દરવાજા પર ગુરુવારે શેરી નાટક હમ હૈ હિન્દુસ્તાની નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તેમજ જમાલપુર દરિયાપુર ની જનતા ઉપસ્થિત રહી હતી. નાટકમાં સામાજિક સમરસતા, ડ્રગ ના દૂષણ ની વાત, ટ્રાફિકના નિયમોનું પાલન, શાંતિ સમિતિની બેઠક વગેરે દૃશ્યો અમદાવાદના કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા. BYTE : જી એસ માલિક, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર
Spread the love